vadodra/ વડોદરા: હરિધામ સોખડાનો અમેરિકા વિવાદ, ન્યુજર્સીના સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ નહોતો અપાયો, પ્રેમ સ્વરૂપ સ્વામીને પ્રવેશ અપાયો ન હતો, બાઉન્સર્સ તૈનાત કર્યા હોવાનો સમર્થકોનો આક્ષેપ, પ્રેમ સ્વામીને અટકાવવા અપાઇ હતી નોટીસ, તા.2જી ઓગસ્ટે મોકલાઇ હતી નોટીસ, હરીધામ મંદીરના વકીલે મોકલી હતી નોટીસ, હરીધામ મંદીરના વકીલ છે રિચાર્ડ સ્કાર્લેટ, પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલને મોકલેલી નોટીસ, વકીલ જોન બાર્લેટને મોકલાઇ હતી નોટીસ

Breaking News