Not Set/ નિત્યાનંદ આશ્રમ વિવાદ: ડીપીએસની CBSE માન્યતા રદ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE ) એ રવિવારે વિવાદિત સ્વામી નિત્યાનંદના આશ્રમ માટે જમીન ભાડે આપીને સરકારી નિયમનો ભંગ કરવા બદલ હીરાપુર સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ) ની માન્યતા રદ કરી છે. સીબીએસઇએ એક આદેશમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે કે હીરાપુર સ્થિત શાળાએ “બનાવટી એનઓસી” દ્વારા સીબીએસઈની માન્યતા […]

Ahmedabad Gujarat
nalini 2 નિત્યાનંદ આશ્રમ વિવાદ: ડીપીએસની CBSE માન્યતા રદ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE ) એ રવિવારે વિવાદિત સ્વામી નિત્યાનંદના આશ્રમ માટે જમીન ભાડે આપીને સરકારી નિયમનો ભંગ કરવા બદલ હીરાપુર સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ) ની માન્યતા રદ કરી છે. સીબીએસઇએ એક આદેશમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે કે હીરાપુર સ્થિત શાળાએ “બનાવટી એનઓસી” દ્વારા સીબીએસઈની માન્યતા મેળવી હતી. આ અહેવાલના આધારે, શાળાની માન્યતા તાત્કાલિક અસરથી “રદબાતલ” થઈ છે.

બોર્ડે 2020 માટે ધોરણ 10 અને 12ના  વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી. “શાળાએ એમ પણ કહ્યું છે કે ધાર્મિક સંસ્થાને આપવામાં આવેલી જમીન શાળાના પરિસરનો ભાગ નથી.” આ નિવેદન રાજ્યના શિક્ષણ વિભાગના તપાસ પરિણામનો વિરોધાભાસી છે. “

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.