રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આરએસએસ અને બીજેપી દલિતોના સમાજ સૌથી નીચા સ્તર પર રાખવાં માંગે છે. ઉના, રોહિત વેમુલા અને ભીમા-કોરેગાંવની હિંસાએ દલિતોની પ્રતિરોધક નું ઉદાહરણ છે.
A central pillar of the RSS/BJP’s fascist vision for India is that Dalits should remain at the bottom of Indian society. Una, Rohith Vemula and now Bhima-Koregaon are potent symbols of the resistance.
— Rahul Gandhi (@RahulGandhi) January 2, 2018
મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા ભડકી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
પુણે બાદ આ હિંસા મુંબઇના અલાવા, હડપસર અને ફુરસુંગીમા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ આગજની અને તોડફોડના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
આ સરકારને બદનામ કરવાની એક કોશિશ છે. સરકારે આ અંગે જરૂરી તપાસના આદેશ આપવામાં છે. તેમજ હિંસામાં મૃતક વ્યક્તિના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાયતા આપવાની ઘોષણા કરી છે.
