BHARAT BANDH/ ભાવનગરમાં ભારત બંધનાં એલાનની નહિવત અસર

  મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ ભારત બંધના એલાનની ભાવનગરમાં નહિવત અસર જોવા મળી ભાવનગર માર્કેટિંગ યાર્ડ યથાવત શરુ રહ્યું જયારે બંધના એલાનને પગલે શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બંધના એલાનને પગલે જિલ્લાભરમાં કલમ 144 લગાવી દેવામાં આવી ઘોઘાગેટ ખાતે ભારત બંધના એલાનમાં કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા […]

Breaking News
corona 98 ભાવનગરમાં ભારત બંધનાં એલાનની નહિવત અસર

 

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ

ભારત બંધના એલાનની ભાવનગરમાં નહિવત અસર જોવા મળી

ભાવનગર માર્કેટિંગ યાર્ડ યથાવત શરુ રહ્યું

જયારે બંધના એલાનને પગલે શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બંધના એલાનને પગલે જિલ્લાભરમાં કલમ 144 લગાવી દેવામાં આવી

ઘોઘાગેટ ખાતે ભારત બંધના એલાનમાં કોંગ્રેસ ના કાર્યકરો જોડાયા

વિરોધમાં સી.પી.એમ ના કાર્યકરો જોડાયા

વિરોધ કરી રહેલા તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના 30 જેટલા લોકોની પોલીસે કરી અટકાયત

ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો