Breaking Newsઅમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. ઉડાન ભરતાની સાથે જ વિમાન ક્રેશ થઈ ગયું અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. અમદાવાદના મેઘાણી નગરમાં વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં સિવિલ હોસ્પિટલની ઇમારત અતુલ્યમને પણ નુકસાન થયું છે.
અકસ્માતનો ભોગ બનેલા વિમાનની મુસાફરોની યાદી
આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
