Not Set/ વિરાટ સાથે આ રીતે ફોટો પડાવવું ઉર્વશીને પડ્યુ ભારે, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપની હાઇવોલ્ટેજ મેચ રવિવારે રમાઇ ગઇ. જેમા ભારતે પાકિસ્તાન સામે આસાન જીત મેળવી હતી. આ મુકાબલા દરમિયાન બોલિવુડની હોટ એક્ટ્રેસીસ ઉર્વશી રૌતેલાએ વિરાટ કોહલીનની ટીમને પોતાનુ સમર્થન આપવા માટે વિરાટનાં વેક્સ સ્ટેચ્યુની સાથે એક ફોટો શેર કર્યો. આ ફોટો ઉર્વશીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેને લઇને સોશિયલ મીડિયામાં યૂઝર્સે તેને […]

Uncategorized
Virat and urvashi વિરાટ સાથે આ રીતે ફોટો પડાવવું ઉર્વશીને પડ્યુ ભારે, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપની હાઇવોલ્ટેજ મેચ રવિવારે રમાઇ ગઇ. જેમા ભારતે પાકિસ્તાન સામે આસાન જીત મેળવી હતી. આ મુકાબલા દરમિયાન બોલિવુડની હોટ એક્ટ્રેસીસ ઉર્વશી રૌતેલાએ વિરાટ કોહલીનની ટીમને પોતાનુ સમર્થન આપવા માટે વિરાટનાં વેક્સ સ્ટેચ્યુની સાથે એક ફોટો શેર કર્યો. આ ફોટો ઉર્વશીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેને લઇને સોશિયલ મીડિયામાં યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે.

1560863685 photo 5 0 વિરાટ સાથે આ રીતે ફોટો પડાવવું ઉર્વશીને પડ્યુ ભારે, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

ઉર્વશી ઈંગ્લેન્ડમાં રજાનો આનંદ માણવા ગઇ હતી અને આ દરમિયાન તેણે લંડન સ્થિત મૈડમ તુસાદ મ્યુઝિયમમાં વિરાટનાં વેક્સ સ્ટેચ્યુને ગળે લગાવતા એક ફોટો શેર કર્યો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં તે ઘણી ટ્રોલ થઇ રહી છે. યૂઝર્સે ઉર્વશીને ટ્રોલ કરતા કોમેન્ટ શરૂ કરી દીધી છે. જેમા એક યૂઝર્સે કોમેન્ટ કરતા લખ્યુ કે, “હવે અનુષ્કા બોલશે, આતા માઝી સટકલી”, તો અન્ય એક યૂઝર્સે કોમેન્ટ કરતા લખ્યુ કે, “ઓએ વિરાટ કો તલાક દિલવાએગી ક્યા?” આ તો બે કોમેન્ટ જ તમને જણાવી, આવા ઘણા યૂઝર્સે સોશિયલ મીડિયા પર ઉર્વશીને ટ્રોલ કરી હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

tweeeet વિરાટ સાથે આ રીતે ફોટો પડાવવું ઉર્વશીને પડ્યુ ભારે, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

એક યૂઝર્સે ઉર્વસીને ટ્રોલ કરતા લખ્યુ કે, “અનુષ્કા તમારી લોકેશન જાણવા માગે છે”. તો વળી એક યૂઝર્સે લખ્યુ કે, “અનુષ્કા મારી નાખશે”. જો કે ઉર્વશી તરફથી હજુ સુધી આ મામલે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. આપને જણાવી દઇએ કે, 16 જૂને રમાઇ ગયેલી ભારત-પાકિસ્તાન વિશ્વકપનાં મુકાબલામાં ટીમ ઈંન્ડિયાએ પાકિસ્તાનને એક તરફી હાર આપી મેચ પોતાના નામે કરી હતી. આ મુકાબલામાં પાકિસ્તાનને મળેલી હાર બાદ પાક ખેલાડીઓને તેમના જ સમર્થકો તરફથી આલોચનાઓ સાંભળવી પડી રહી છે. ત્યારે હવે પાકિસ્તાનને વિશ્વકપમાં આગળ વધવુ હોય તો આવતી દરેક મેચને જીતવી જરૂરી બની રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.