અમદાવાદના વટવા વિસ્તારમાં બે દિવસ અગાઉ આયોજીત સમૂહલગ્ન સમારોહમાં થયેલી તોડફોડ બાદ ભેદી રીતે ગુમ થયેલા આયોજકની આજે સાબરમતી નદીમાંથી લાશ મળી આવી છે. ભેદી હાલતમાં મળી આવેલ લાશથી હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આયોજકે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી તે અંગે રહસ્ય અકબંધ છે.
Not Set/ અમદાવાદ: સમૂહલગ્નના આયોજકની લાશ મળી આવી
અમદાવાદના વટવા વિસ્તારમાં બે દિવસ અગાઉ આયોજીત સમૂહલગ્ન સમારોહમાં થયેલી તોડફોડ બાદ ભેદી રીતે ગુમ થયેલા આયોજકની આજે સાબરમતી નદીમાંથી લાશ મળી આવી છે. ભેદી હાલતમાં મળી આવેલ લાશથી હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આયોજકે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી તે અંગે રહસ્ય અકબંધ છે.