Gujarat/ અરવલ્લી: માલપુરના કૃષ્ણાપુર પાસેની ઘટના પદયાત્રીઓને કાર ચાલકે કચડી માર્યા ઇનોવા કારના ચાલકે પદયાત્રીઓને કચડયા અકસ્માતમાં સ્થાનિક વ્યકિત સહિત કુલ 6 લોકોના મોત અન્ય 6 જેટલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખસેડાયા પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલીના વાતની
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)