Gujarat/ અરવલ્લી સંક્ર્મણ વધતા મોડાસા યાર્ડ ત્રણ દિવસ બંધ રહેશે , 19 થી 21 એપ્રિલ સુધી યાર્ડમાં હરાજી બંધ રહેશે , ખેડૂતોને કોરોના સંક્ર્મણ ન થાય માટે લેવાયો નિર્ણય , મોડાસા યાર્ડ વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉનનું કરાશે પાલન , આગામી સમયમાં રજીસ્ટ્રેશન બાદ જ મળશે પ્રવેશ

Breaking News