પાવાગઢ મંદિર/ આજથી છોલેલું નાળિયેર પર પ્રતિબંધ પાવાગઢ મંદિરમાં છોલેલું નાળિયેર પર પ્રતિબંધ મંદિરમાં છોલેલું નાળિયેર નહીં લઈ જઈ શકાય શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું રહેશે સ્વચ્છતાને લઇને મંદિર ટ્ર્સ્ટે લીધો છે નિર્ણય

Breaking News