Gujarat/ આજથી રાજપથ કલબ સંપૂર્ણપણે રહેશે બંધ, અમદાવાદ રાજપથ કલબમાં લેવાયો નિર્ણય, કોરોના ગાઈડલાઈનના પગલે લેવાયો નિર્ણય, કલબ દ્વારા મોડી રાત્રે સભ્યોને કરાયા મેસેજ, રાજપથ કલબ અચોક્કસ મુદત સુધી રહેશે બંધ March 18, 2021March 18, 2021parth amin Breaking News