Gujarat/ કચ્છના ભુજમાં 3 દિવસ રહેશે સ્વૈચ્છિક બંધ, શુક્ર, શનિ અને રવિ ભુજમાં સ્વૈચ્છિક લોકડાઉન, રાજયમંત્રી વાસણભાઇ આહિરએ આપી માહિતી , વેપારી સંગઠનો અને તંત્રની બેઠકમાં લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં લીધો નિર્ણય

Breaking News