પીએમ મોદી ઇસરોમાં/ PM મોદીએ ISROમાં કર્યા ત્રણ મોટા એલાન, ચંદ્રયાન-3 લેન્ડર સ્થાનનું PM મોદીએ કર્યું નામકરણ, ચંદ્રયાન-3 ઉતર્યું એ સ્થળ ‘શિવશક્તિ’થી ઓળખાશે, ચંદ્રયાન-2ના પદચિન્હ જ્યાં છે તે જગ્યા ‘તિરંગા’થી ઓળખાશે, 23 ઓગસ્ટ ‘નેશનલ સ્પેસ દિવસ’ તરીકે ઉજવાશે: PM મોદી

Breaking News
Breaking image 61 PM મોદીએ ISROમાં કર્યા ત્રણ મોટા એલાન, ચંદ્રયાન-3 લેન્ડર સ્થાનનું PM મોદીએ કર્યું નામકરણ, ચંદ્રયાન-3 ઉતર્યું એ સ્થળ ‘શિવશક્તિ’થી ઓળખાશે, ચંદ્રયાન-2ના પદચિન્હ જ્યાં છે તે જગ્યા 'તિરંગા'થી ઓળખાશે, 23 ઓગસ્ટ 'નેશનલ સ્પેસ દિવસ' તરીકે ઉજવાશે: PM મોદી