ભારતમાં કોરોના વાયરસ ચેપની સંખ્યા 1,00,000 ને વટાવી ગઈ છે. કોંગ્રેસનાં નેતા સંજય ઝા પણ આ જીવલેણ રોગચાળોની ઝપટમાં આવી ગયા છે. શુક્રવારે, તેમણે ટ્વિટ કર્યું હતું કે તેમનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારથી તે હવે ક્વોરેન્ટાઇનમાં છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ આગામી 10-12 દિવસ માટે એક અલગ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે. સંજય ઝા એ કહ્યું કે, આ રોગચાળાનાં સંક્રમણને હલ્કામાં ન લો, આ ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે. સંજય ઝા એ પોતાના ટ્વિટમાં લખ્યું છે, “મારો કોવિડ-19 ટે,ટ પોઝિટિવ આવ્યો છે, કારણ કે હવે હું સામાજિક ફેલાવાનાં રોગની પકડમાં છું, તેથી મેં ઘરેથી પોતાને અલગ કરી દીધેલ છે.” તેમણે લોકોને અપીલ કરી કે રોગચાળાનાં ચેપને હળવાશમાં ન લો, તે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.
I have tested positive for Covid_19 . As I am asymptomatic I am in home quarantine for the next 10-12 days. Please don’t underestimate transmission risks, we are all vulnerable.
Do take care all.
— Sanjay Jha (@JhaSanjay) May 22, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.