Gujarat/ ગાંધીનગરમાં ઇન્દીરા ગાંધી ભવનનું નામ બદલવાની દરખાસ્ત , ગાંધીનગર સેકટર 17માં આવેલું છે આ ભવન , નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર બનાવાય તેવી દરખાસ્ત મૂકાઈ , 1983માં આ ભવનનું કરાયું હતું ઉદઘાટન , ઇન્દિરા ગાંધીના હસ્તે કરાયું હતું ઉદઘાટન , પંચાયત પરિષદની મળેલી બેઠકમાં દરખાસ્તને લઈને ચર્ચા , પંચાયતી રાજમાં પણ નામ બદલવાની શરૂઆત થઈ શકે
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)