ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ઔપચારિક એલાન તો હજુ સુધી નથી થયું, પરંતુ રાજનૈતિક ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ જ્યાં પોતાની સત્તાને યથાવત રાખવા માટે પ્રયત્નો કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ સત્તામાં વાપસી માટે જોરશોરથી તૈયારીઓમાં લાગી ગઈ છે. આ સિવાય ક્ષેત્રીય પાર્ટીઓ પણ રાજ્યમાં ચૂંટણી લડવા માટે કમર કસી રહી છે. મહત્વનું છે કે રાજનૈતિક જાણકાર માને છે કે ક્ષેત્રીય પાર્ટીઓ જો સ્વતંત્ર રૂપથી ચૂંટણી લડે તો બીજેપી વિરોધી વોટ વહેંચીને કોંગ્રેસની જીતની ઉમ્મીદો પર પાણી ફરી શકે છે.
Not Set/ જાણો કોણ બનશે ગુજરાતમાંં BJP ના સંકટમોચક ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ઔપચારિક એલાન તો હજુ સુધી નથી થયું, પરંતુ રાજનૈતિક ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ જ્યાં પોતાની સત્તાને યથાવત રાખવા માટે પ્રયત્નો કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ સત્તામાં વાપસી માટે જોરશોરથી તૈયારીઓમાં લાગી ગઈ છે. આ સિવાય ક્ષેત્રીય પાર્ટીઓ પણ રાજ્યમાં ચૂંટણી લડવા માટે કમર કસી રહી છે. મહત્વનું છે […]
![જાણો કોણ બનશે ગુજરાતમાંં BJP ના સંકટમોચક ? 1 duo 3155491f જાણો કોણ બનશે ગુજરાતમાંં BJP ના સંકટમોચક ?](https://mantavyanews.com/wp-content/uploads/2017/09/duo_3155491f.jpg)