Not Set/ જીયા ખાન સ્યુસાઈડ કેસમાં નવો વળાંક

એકટ્રેસ જીયા ખાનની મોતને લઈને, મા રાબીયા ખાને વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને ન્યાયની માંગણી કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ સંપૂર્ણ ઘટનાને સ્થાનિક પોલીસે ઝીયા ખાનની હત્યાને સ્યુસાઈડ ગણાવી હતી. તેમણે દાવો કર્યો છે કે 3 જૂન,2013ના રોજ ઝીયા તેના ફલેટમાંથી મૃત મળી આવી હતી. 18 સપ્ટેમ્બરના રોજ લખાયેલી ચિઠ્ઠીમાં તેમણે […]

Entertainment
o JIAH KHAN facebook જીયા ખાન સ્યુસાઈડ કેસમાં નવો વળાંક

એકટ્રેસ જીયા ખાનની મોતને લઈને, મા રાબીયા ખાને વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને ન્યાયની માંગણી કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ સંપૂર્ણ ઘટનાને સ્થાનિક પોલીસે ઝીયા ખાનની હત્યાને સ્યુસાઈડ ગણાવી હતી. તેમણે દાવો કર્યો છે કે 3 જૂન,2013ના રોજ ઝીયા તેના ફલેટમાંથી મૃત મળી આવી હતી. 18 સપ્ટેમ્બરના રોજ લખાયેલી ચિઠ્ઠીમાં તેમણે ઝીયાને USની નાગરિક ગણાવી હતી.