Breaking News/
દરિયાકાંઠાના ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય, CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, ખેડૂતો માટે “ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ” મુકાયો અમલમાં, ચાલુ વર્ષના બજેટમાં રૂ.400 લાખથી વધુની જોગવાઈ, ખેડૂતોને નાળીયેરી વાવેતર માટે ખર્ચના 75 ટકા સહાય મળશે