Gujarat/ દ્વારકા જામકલ્યાણપુરના 4 ગામમાં સ્વૈચ્છિક બંધ, રણજીતપુર, લાંબા, ભોગાત અને જામ દેવળિયા ગામ , બપોરે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે બંધ , 4 ગામમાં 15 એપ્રિલ સુધી રહેશે સ્વૈચ્છિક બંધ

Breaking News