Gujarat/ ધંધુકા હત્યા કેસમાં મોટો ખુલાસો , હત્યા મામલે બે મૌલવીની શંકાસ્પદ ભુમિકા , અમદાવાદ, મુંબઇના મૌલવીની શંકાસ્પદ ભુમિકા , મૌલવીની ગમે તે સમયે થઇ શકે છે ધરપકડ , મૌલવીની ધરપકડ બાદ થઇ શકે મોટા ખુલાસા , અત્યાર સુધીમાં 5 લોકોની થઇ છે ધરપકડ , હત્યા પાછળનું કારણ અન્ય હોવાની શક્યતા , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધંધુકા જવા રવાના , હર્ષ સંઘવી મુલાકાત બાદ કરી શકે પ્રેસ કોન્ફરન્સ

Breaking News