Gujarat/ ધો 3થી 8ના વિદ્યાર્થીઓની લેવાશે પરિક્ષા, શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને કર્યો આદેશ, પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજાશે, તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે, ગુજરાતી અને વિજ્ઞાનની પરિક્ષા લેવાશે, ગણિત અને સામાજિક વિજ્ઞાનની પરિક્ષા, વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવાશે, શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ શાળાને કર્યો આદેશ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર,

Breaking News