NADIYAD/ નડીયાદ બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો, મરીડા ભાગોળના કેટલીન બિલ્ડીંગ વિસ્તારની ઘટના, ડ્રેનેજ લાઇનની બાબતે થઈ બબાલ, ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના, ટાઉન પોલીસ, LCBની ટીમ ઘટના સ્થળે March 26, 2021parth amin Breaking News