નવસારી જલાલપોર તાલુકાના ઉભરાટ ગામના મોદી રિસોર્ટ માં રાઈડ તૂટી પડતા 15 થી વધુ લોકો ઘાયલ તમામ ને નજીક ની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા 2 વર્ષ પેહલા પણ બની હતી દુર્ઘટના જેમાં 2 લોકો ના થયા હતા મોત… ઇજાગ્રસ્તો અંકલેશ્વર, રાજપીપલા અને રાજકોટના હતા. રજાના દિવસોમાં આનંદ માણવા આવ્યા હતા અને રાઈડ માં બેસતા જ દુર્ઘટના બની