Gujarat/
ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે વિજય રૂપાણીએ મૌન તોડ્યુ, ટ્વિટ કરી કહ્યું, ‘મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર’, રૂપાણીએ કહ્યું, ‘કૉંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે ‘, ‘કૉંગ્રેસ મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે’, ‘500 કરોડ તો શું 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી’, ‘કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે’, રૂપાણીએ બે પાનાની સ્પષ્ટતા કરતો લેટર પોસ્ટ કર્યો