Not Set/ મોદીને રાજકારણમાં જવા પ્રેરિત કરનારા સ્વામી આત્માસ્થાનંદનું રવિવારે થયું નિધન

રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રમુખ સ્વામી આત્માસ્થાનંદ મહારાજનું રવિવાર સાંજે લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. તેઓએ કોલકાતા સ્થિત રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનમાં અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીને રાજકારણમાં જવા માટે તેમણે પ્રેરિત કર્યા હતા. આત્માસ્થાનંદના નિધન પર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

Uncategorized

રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રમુખ સ્વામી આત્માસ્થાનંદ મહારાજનું રવિવાર સાંજે લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. તેઓએ કોલકાતા સ્થિત રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનમાં અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીને રાજકારણમાં જવા માટે તેમણે પ્રેરિત કર્યા હતા. આત્માસ્થાનંદના નિધન પર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.