Gujarat/ રાજકોટઃ પો.કમિશનર સામે તોડકાંડનો મામલો, ફરિયાદી જગજીવન સખીયાએ ફરી મુદ્દો ઉઠાવ્યો, PI, PSI,રાઇટર સસ્પેન્ડ તો પો.કમિ.ને કેમ નહીં, પો.કમિ. સામે આકરા પગલા લેવાય તો અટકશે ભ્રષ્ટાચાર, તોડકાંડના ફરિયાદીએ સરકારના પગલાથી સંતોષ કર્યો વ્યક્ત March 18, 2022parth amin Breaking News