Breaking News/ રાજકોટમાંથી અલ કાયદાના આતંકી ઝડપાયાનો મામલો, ATS દ્વારા સોની બજારમાં કરવામાં આવ્યું ઓપરેશન, ધ્રુવિલ મેનશન ખાતેથી ઝડપાયા હતા આતંકીઓ, વેશ પલટો કરી સોની બજારમાં આવી હતી ATS, એક શંકાસ્પદ શખ્સને સાથે રાખી કરી હતી તપાસ, પાલનગીર અને આકાશ નામના ઈસમને દબોચાયા, થોડીવારમાં આરોપીઓને કોર્ટમાં રજુ કરી શકે છે ATS, ATS એ અનેક લોકોની કરી છે પુછપરછ

Breaking News