Gujarat/ રાજકોટમાં ભંગારના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ, મહાજહેમતે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ , 10થી વધુ ફાયરબ્રિગેડની ટીમે કરી કામગીરી , શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન , આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં , રાજકોટ-ભાવનગર રોડ ગંજીવાડા નાકા પાસે બની ઘટના
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)