Gujarat/ રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો 11 જૂનથી ખુલશે,લાઈબ્રેરી 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી,બાગ બગીચા સવારે 6 થી સાંજે7 સુધી ખુલશે,જીમ 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી અપાઈ,રાજકીય, સામાજિક કાર્યક્રમમાં 50 લોકોને મંજૂરી,ધાર્મિક સ્થાનોમાં એક સાથે 50 થી વધુ લોકો ભેગા નહીં કરી શકાય

Breaking News