Delhi/ રાજ્યમાં લોકડાઉન અંગે મોટા સમાચાર, લોકડાઉનનો નિર્ણય કેન્દ્રએ રાજ્ય સરકારો પર છોડયો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન, રાજ્ય સરકારો પાસે અધિકાર, કેટલાંક રાજ્યોએ રાત્રિ-વીકેન્ડ કર્ફયૂ લગાવ્યા, કેન્દ્રએ નિર્ણયની છૂટ રાજ્યોને આપી છે, સમગ્ર રાજ્યોની સ્થિતિ સમાન નથી: અમિત શાહ, ખાનગી ઇન્ટરવ્યુમાં અમિત શાહે આપી જાણકારી, રાજ્ય સરકારોએ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવો પડશે

Breaking News