Gujarat/ રાત્રી કફર્યુને લઈને મંતવ્ય ન્યૂઝ પર મોટા સમાચાર, જામનગરથી સીએમ વિજય રૂપાણીનું નિવેદન, ચારેય મહાનગરોમાં આગામી 15 દિવસ સુધી રાત્રી કરફ્યુ રહેશે યથાવત, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રહેશે રાત્રી કરફ્યુ

 

Breaking News