Gujarat/ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક , ફિરોજપુરમાં આયોજિત પીએમની રેલી રદ , સુરક્ષા કારણોસર પીએમ મોદીનો પ્રવાસ રદ , ફ્લાયઓવર પર પીએમનો કાફલો રોકાયો , 15થી 20 મિનિટ સુધી કાફલો રોકાયેલો રહ્યો , પંજાબ સરકાર પાસે પ્રવાસની હતી જાણકારી , ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે માગ્યો રિપોર્ટ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)