વડોદરામાં PM નરેન્દ્ર મોદીના હસ્તે વડોદારા એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.. આ કાર્યક્મ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ સહિત સાંસદોએ તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, પીએમ બન્યા બાદ બે મહત્વપૂર્ણ કામ કર્યાં જેમાં સરદાર સરોવર ડેમ અને વડોદરા એરપોર્ટનો સમાવેશ થાય છે.જૂન 2014માં કાર્યરંભ શરૂ કર્યો અને આજે તેને લોકાર્પણ કરવાની તક મળી છે… પીએમ બન્યા બાદ બે મહત્વપૂર્ણ કામ કર્યાં જેમાં સરદાર સરોવર ડેમ અને વડોદરા એરપોર્ટનો સમાવેશ થાય છે. એરપોર્ટ ખાતે લોકસભના સાંસદો, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સાંસદ દેવુસિંહ પરામાર, મનસુખ વસાવા, રંજનબહેન ભટ્ટ, કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી, રાજમાતા શુભાંગિની દેવી પણ હાજર રહ્યા