ભારત-આંતરરાજ્ય સરહદ વિવાદ/ સરહદ વિવાદ પર સંગ્રામ વકર્યો, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પથ્થરમારો, અનેક વર્ષોથી વણઉકેલ્યો છે સીમાવિવાદ, સીમાવર્તી ભાગમાં ભારે, તંગદિલી ફેલાઈ, પ્રશ્નોનો ઉકેલ લાવવા શરદ પવારની ચિમકી, 48 કલાકનું NCP પ્રમુખ શરદ પવારે આપ્યું અલ્ટિમેટમ, મહારાષ્ટ્રમાંથી કર્ણાટક આવતા વાહનોને રોકાયા, કર્ણાટકમાં મહારાષ્ટ્રની ટ્રકો પર પથ્થરમારો, મહારાષ્ટ્રના પૂણેમાં શિવસેના કાર્યકરો દ્વારા ઘર્ષણ કર્ણાટકના વાહનો પર કાળો રંગ લગાડાયો December 7, 2022jani Breaking News