Breaking News/
સુરત: પલસાણામાં 200થી વાલીઓ કાઢી રેલી, વડદલા ખાતે જર્જરિત શાળાને લઈને વાલીઓએ કાઢી રેલી, રેલીમાં વડદલા ગામના સરપંચ પણ જોડાયા, મામલતદાર કચેરીએ 200થી વધારે વાલીઓ પહોંચ્યા, વાલીઓ દ્વારા જર્જરિત શાળાને નવી બનાવાની માંગ, મામલતદાર અને તાલુકા પંચાયતમાં આપ્યું આવેદન, રેલીમાં નાના નાના બાળકો અને ટાઇગર સેના પણ જોડાઈ, કચેરીઓનો ઘેરાવ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી