Gujarat/ સુરત: સિવિલમાં થેલેસેમિયા-ડેન્ગ્યૂના દર્દી ભગવાન ભરોસે મેડિસીન વડા-રેસિડન્ટ તબીબો વચ્ચે 4 દિવસથી વિવાદ રેસિડન્ટ તબીબોની મેડીસીન વડા ડો. ભટ્ટને હટાવવાની માંગ ડિને સત્તા ન હોવાનું જણાવી હાથ ખંખેર્યા 4 દિવસમાં 200થી વધુ દર્દીઓને સ્મીમેરમાં મોકલાયા મેડિસિન વિભાગના HOD ત્રાસ આપતા હોવાના આક્ષેપ 30 રેસિડન્ટ તબીબો અઠવાડીયાથી કામથી અળગા થયા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)