Surendranagar/ સુરેન્દ્રનગર રેલવે જંકશન પર હોબાળો, ભાવનગર તરફ જતા મુસાફરો સુરેન્દ્રનગર જંક્શને અટવાયા, નર્મદાના પાણી ટ્રેક પર ફરી વળતા અસર, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ, બે કલાકથી વધુ સમયથી મુસાફરોનો હંગામો September 19, 2023Mansi Panara Breaking News