સુષ્મા સ્વરાજે US માં સંબોધન કર્યું હતું…આશરે વીસ મિનિટ આપેલા ભાષણમાં ઉરી, પઠાણકોટ, આતંકવાદ અને બલુચિસ્તાન જેવા અનેક મુદ્દે પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા…સુષમા સ્વરાજે શરીફના ભાષણને ધ્યાનમાં રાખીને કટાક્ષ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન ભારત પર કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવે છે.. બલુચિસ્તાનમાં માનવાધિકારોના ભંગનું અત્યંત વરવું સ્વરૃપ જોવા મળે છે… પાકિસ્તાન હજુયે આતંકવાદની જ ભાષા બોલે છે, આતંકવાદ ફેલાવે છે અને આતંકવાદીઓને આશરો આપે છે.
Not Set/ સુષ્મા સ્વરાજે UN માં સંબોધન કર્યું
સુષ્મા સ્વરાજે US માં સંબોધન કર્યું હતું…આશરે વીસ મિનિટ આપેલા ભાષણમાં ઉરી, પઠાણકોટ, આતંકવાદ અને બલુચિસ્તાન જેવા અનેક મુદ્દે પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા…સુષમા સ્વરાજે શરીફના ભાષણને ધ્યાનમાં રાખીને કટાક્ષ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન ભારત પર કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવે છે.. બલુચિસ્તાનમાં માનવાધિકારોના ભંગનું અત્યંત વરવું સ્વરૃપ જોવા મળે છે… પાકિસ્તાન હજુયે આતંકવાદની […]
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)