Anand/ આણંદના બોરસદમાં આજે જનતા કર્ફ્યુ, જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, કોરોના સંક્રમણ વધતાં ન.પાએ લીધો નિર્ણય, વેપારીઓ, પાલિકા અને પોલીસ તંત્ર વચ્ચે સહમતી, દરરોજ સાંજે 9 થી સવારે 5 વાગ્યા સુધી દુકાનો બંધ April 4, 2021April 4, 2021parth amin Breaking News