NOTIFICATION/ લગ્નસમારંભમાં 100 – અંતિમવિધિનાં કિસ્સામાં મહત્તમ 50 વ્યકિત રહી શકશે હાજર – ગૃહવિભાગ

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે લગ્નસમારંભની સંખ્યા પર સરકારે કાતર ફેરવી છે. સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે કે, હવે પછી રાજ્યમાં જે લગ્ન સમારંભ યોજાશે

Top Stories Gujarat Others
notification 1 લગ્નસમારંભમાં 100 - અંતિમવિધિનાં કિસ્સામાં મહત્તમ 50 વ્યકિત રહી શકશે હાજર - ગૃહવિભાગ
  • નવી ગાઇડલાઇન મુદ્દે ગૃહવિભાગે બહાર પાડયો આદેશ
  • લગ્નસમારંભમાં 100 વ્યકિતની મર્યાદાને મંજૂરી
  • અંતિમવિધિનાં કિસ્સામાં મહત્તમ 50 વ્યકિતને મંજૂરી
  • ગૃહવિભાગ દ્વારા બહાર પડાયું જાહેરનામુ
  • આજે મધરાતથી નવી ગાઇડલાઇનનો થશે અમલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….