Mahisagar News/ મહીસાગરમાં 22 નાયબ મામલતદારોની બદલી કરાતા સન્નાટો

મહીસાગરમાં 22 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષ અગાઉથી નાયબ મામલતદારોની બદલી કરાઈ છે.

Gujarat Others Breaking News
Beginners guide to 79 મહીસાગરમાં 22 નાયબ મામલતદારોની બદલી કરાતા સન્નાટો

Mahisagar News: મહીસાગરમાં 22 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષ અગાઉથી નાયબ મામલતદારોની બદલી કરાઈ છે. જિલ્લાના વિવિધ તાલુકામાં ફરજ બજાવતા છ લોકોની બદલી કરવામાં આવી છે. બદલીઓ કરવામાં આવતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ચૂંટણી પછી આચારસંહિતા ઉઠી જતાં સરકાર સક્રિય બની ગઈ છે. તેણે સરખી કામગીરી ન બજાવનારા અથવા તો સરકારની અપેક્ષા પર ખરા ઉતરનારા અધિકારીઓ પર તવાઈ બોલાવી છે. તેના લીધે અધિકારીઓમાં પણ ચિંતાનું વાતાવરણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત