Not Set/ 30 જૂને રાત્રે 12 વાગ્યે GST લોંચ કરશે રાષ્ટ્રપતિ, સંસદના હોલમાં યોજાશે કાર્યક્રમ

દેશમાં એક જૂલાઈથી જીએસટી લાગૂ કરવા માટેની તૈયારીઓ પુરી થઈ રહી છે. એક જૂલાઈથી સમગ્ર દેશણાં જીએસટી લાગૂ થશે. આજે અરૂણ જેટલીએ કહ્યું, 30 જૂન રાત્રે 12 વાગ્યાથી જીએસટી લાગૂ થશે. જીએસટીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી લોંચ કરશે.જીએસટી બિલના લોંચ માટે 30 જૂનની રાત્રે સંસદના સેંટ્રલ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. .આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી, […]

Uncategorized

દેશમાં એક જૂલાઈથી જીએસટી લાગૂ કરવા માટેની તૈયારીઓ પુરી થઈ રહી છે. એક જૂલાઈથી સમગ્ર દેશણાં જીએસટી લાગૂ થશે. આજે અરૂણ જેટલીએ કહ્યું, 30 જૂન રાત્રે 12 વાગ્યાથી જીએસટી લાગૂ થશે. જીએસટીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી લોંચ કરશે.જીએસટી બિલના લોંચ માટે 30 જૂનની રાત્રે સંસદના સેંટ્રલ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. .આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, લોકસભા અધ્યક્ષા સુમીત્રા મહાજન અને પૂર્વ પીએમ મનમોહનસિંહ અને દેવગૌડા પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જેટલીએ કહ્યું જીએસટીનો જીડીપી પર સકારાત્મક પ્રભાવ પડશે.