બીજી બાજુ, હત્યારો ઓમબીર બાગપત જિલ્લાના હાપુડનાં સિંભાવલી પાસે આવેલા જમાલપુર ગામના મંદિરમાં બાબા રાકેશનાથનાં નામનાં એક સાધુ તરીકે મંદિરમાં રહેતો હતો. મંગળવારે સાંજે તે જમલપુર મંદિરમાં ભંડારાનું આમંત્રણ આપવા માટે બમણમોલી , વિસ્તારના હનુમાન મંદિરમાં આવ્યા હતા. અને પોલીસ સાથે ભેટો થઇ થતા પોલીસે તેને ઓળખી પાડ્યો હતોઅને ધરપકડ કરી હતી. ધરપકડ વખતે પણ પોલીસે તેને પાસેથી એક પિસ્તોલ અને જીવંત કારતુસ ઝપ્ત કર્યા હતા.
ફોન અને સંબંધીઓથી રહેતો હતો દુર
ખૂની મંદિરમાં પૂજારી રાકેશનાથ તરીકે રાહેતો હતો. તેમણે ફોન પર ક્યારેય વાત કરી ન હતી અથવા કુટુંબ – પરિવારનો સંપર્ક પણ કર્યો ન હતો કર્યો. આ જ કારણ છે કે પોલીસ તેને ઘણા વર્ષોથી શોધી શકી નહીં.
હરિયાણા પોલીસ મૃત હત્યારાને મૃત જાહેર કરી દીધો હતો
હરિયાણા પોલીસ દ્રારા હત્યાનાં ઘર અને બીજા ઠેકાણા પર અનેક વાર છાપામારવામાં આવ્યા અને તેને તાબે થઇ જવાની ઘમકી પણ આવામાં આવી હતી. પરંતુ તો પણ હત્યારે શરણે ન આવતા, પોલીસે તેને મૃત માની અને મરેલો જાહેર કરી દીધો હત. ત્યારબાદ પોલીસે તેને શોધી કરવાનું પણ બંધ કરી દીધું હતું
સિંભખોલીનાં ઇન્શપેક્ટે દોઘાટનાં SOને અભિનંદન આપ્યા
બેવળી હત્યાનાં ફરાર આરોપીની 19 વર્ષ પછી ધરપકડ કરવામા આવતા ઘટના સ્થળના ઉચ્ચ પોલીસ અધિકારી દ્રારા દોધાટનાં SOને અભિનંદન આપવામા આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.