આ યોજના હેઠળ 31 માર્ચ સુધી દિલ્હીમાં ઇ, એફ, જી, એચ કેટેગરીના લોકોના 100% બિલ માફ કરવામાં આવશે.એ, બી કેટેગરીનું 25% બિલ માફ કરવામાં આવશે. સી કેટેગરીનું 50% બિલ માફ કરવામાં આવશે. ઇ, એફ, જી, એચ કેટેગરી હેઠળ સાડા દસ લાખ લોકોને આ યોજનાનો લાભ મળશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકાર આ યોજનાથી 600 કરોડની કમાણી કરશે. આ યોજનાથી આપણી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. દિલ્હીના તમામ જળ ગ્રાહકોને પત્ર લખી સરકાર દ્વારા આ યોજનાની જાણ પણ કરવામાં આવશે.
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકો તેમની પસંદનાં મીટર મેળવી શકે છે. આ માહિતી નજીકનાં વોટર બોર્ડમાં આપવાની રહેશે. મીટર સ્થાપિત કરવા માટે ડોર સ્ટેપ ડિલિવરીની સહાય પણ લઈ શકાય છે. દિલ્હીમાં, 13.5 મિલિયન લોકો પાસે મીટર બાકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.