- અમરેલી : માનવભક્ષી દીપડો ઠાર મારવામાં આવ્યો
- બગસરા ગૌશાળામાં દીપડો ઠાર મરાયો
- આદમખોર દીપડાને વનવિભાગે ઠાર માર્યો
- વનવિભાગના શાર્પ શૂટરોએ દીપડાને ઠાર કર્યો
પાછલા ઘણા દિવસોથી લોકોમાં ભય ભરી દેનારા માનવભક્ષી દીપડાને અંતે વનવિભાગે ઠાર માર્યો છે. અમરેલી અને ખાસ કરીને બગસરા પંથકનાં લોકો માટે સુખદ અને શાંતી આપતા સમાચાર આવી રહ્યા છે. જી હા આદમખોર દીપડો ઠાર મારવામાં આવ્યો છે.
માનવભક્ષી દીપડો બગસરાની ગૌશાળામાં ઠાર મરાયો છે. આદમખોર દીપડાને વનવિભાગે બગસરાની ગૌશાળામાં લોકેટ કર્યો હતો અને વનવિભાગના શાર્પ શૂટરોએ દીપડાને ઠાર કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.