!['મન કી બાત' કાર્યક્રમ સાંભળતા મધ્ય પ્રદેશનાં CM બોલ્યા- કોરોનાથી ડરો નહી 3 ed14d51c61429807a0a4dbb4540ccbc4 'મન કી બાત' કાર્યક્રમ સાંભળતા મધ્ય પ્રદેશનાં CM બોલ્યા- કોરોનાથી ડરો નહી](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/ed14d51c61429807a0a4dbb4540ccbc4.jpg)
ભારત કોરોના વાયરસથી પ્રભાવિત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે, પરંતુ અહીં દર્દીઓની વધતી સંખ્યા સાથે, અનુમાન લગાવી શકાય છે કે ટૂંક સમયમાં આપણે બ્રાઝિલને પણ પાછળ છોડી દઈશું. દરમિયાન શનિવારે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં સીએમ શિવરાજ સિંહ હોસ્પિટલમાં દાખલ છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે.
ભારત કોરોના વાયરસથી પ્રભાવિત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે, પરંતુ અહીં દર્દીઓની વધતી સંખ્યા સાથે, અનુમાન લગાવી શકાય છે કે ટૂંક સમયમાં આપણે બ્રાઝિલને પણ પાછળ છોડી દઈશું. દરમિયાન શનિવારે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે તેમનો કોવિડ-19 રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલમાં સીએમ શિવરાજ સિંહ હોસ્પિટલમાં દાખલ છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે. આપને જણાવી દઈએ કે, મહિનાનાં અંતિમ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ બોલ્યા હતા, દેશની જનતાની સાથે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહે પણ હોસ્પિટલમાંથી ‘મન કી બાત’ સાંભળી હતી. સીએમ શિવરાજનાં કોરોના વાયરસ સમર્પિત ચિરાયુ હોસ્પિટલમાં પીએમ મોદીની ‘મન કી બાત‘ સાંભળીને કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીએ સીએમ શિવરાજ સાથે પણ ફોન પર વાત કરી હતી અને તેમની સ્થિતિ જાણવા મળી હતી.
Bhopal: Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan listens to PM Modi’s Mann Ki Baat at COVID19 dedicated Chirayu Hospital.
He was admitted to the hospital, after testing positive for #COVID19, yesterday. pic.twitter.com/FJ6ni4CBFy
— ANI (@ANI) July 26, 2020