છેલ્લા કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેમણે ભારતની ધરતી પર કબજો મેળવવા અને તેના ચાલુ આંતરિક તકરારને દૂર કરવાની ભ્રામક યોજના બનાવી છે. પીએમએ યુવાનોને કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોની બહાદુરીની વાતો શેર કરવા પણ અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.