દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 54 લાખનાં ચિંતાજનક આંકડાને વટાવી ગઈ છે.
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 86961 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપનો કુલ આંક વધીને 54,87,581 થઈ ગયો છે. વળી 1130 લોકો મૃત્યુ પામ્યા છે અને 93,356 દર્દીઓ ઠીક થયા છે. રાહતની વાત છે કે આ સતત ત્રીજો દિવસ છે જ્યારે નવા સંક્રમણથી વધારે સંખ્યા ઠીક થતા લોકોની છે.
India’s #COVID19 case tally at 54.87 lakh with a spike of 86,961 new cases & 1,130 deaths in the last 24 hours
The total case tally stands at 54,87,581 including 10,03,299 active cases, 43,96,399 cured/discharged/migrated & 87,882 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/RCCiu5ZEfH
— ANI (@ANI) September 21, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.