મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ
- અમદાવાદ ખાતે નિત્યાનંદ આશ્રમ કેસ
- બંને સાધિકાઓની અરજીને HCની મંજૂરી
- 31 ડિસેમ્બર સુધી ગુજરાત બહાર રહી શકશે
- સાધિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની અરજી મંજૂર
- સાધિકાએ વતન કર્ણાટકમાં રહેવાની છૂટ માંગી હતી
- લાંબા આંટા ફેરા અને નાટકો બાદ આવી હતી સાધિકા પોલીસ સમક્ષ
- લાબાં સમયથી છે જેલ હવાલે, પૂર્વે કોર્ટે આપ્યા હતા જામિન
- પાખંડી નિત્યાનંદ સ્વામી હજુ પણ ફરાર, વિદેશ પલાયન