દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 1 ડિસેમ્બર 2020, મંગળવાર
- તિથિ – કાર્તિક વદ એકમ
- રાશિ – વૃષભ (બ,વ,ઉ)
- નક્ષત્ર – રોહિણી (સવારે 8.31 થી મૃગશીર્ષ)
- યોગ – સિદ્ધિ
- કરણ – કૌલવ
દિન વિશેષ –
- લાભ ચોઘડીયું – સવારે 11.05 થી બપોરે 12.28
- સાંજે 4.53થી રાજયોગ પ્રારંભ થાય છે
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- મનમાં આવે તે બોલી ના પડતા
- આજે લાગણી દુભાઈ શકે છે
- જાહેર ક્ષેત્રે સંવાદ થાય
- વક્તા હશો તો લાભ થશે
* વૃષભ (બ,વ,ઉ) –
- સ્વાર્થીપણું વધી જાય
- આરોગ્ય જાળવવું
- ભાગીદારી પેઢીમાં લાભ
- સંતુલિત પરિસ્થિતિ રહેશે
* મિથુન (ક,છ,ઘ) –
- વેપારમાં સાવધાન રહેવું
- મોટાભાઈ-બહેન સાથે વિવાદ થાય
- સાંજે મુંઝવણ વધે
- દસ્તાવેજી કાર્યો ટાળવા
* કર્ક (ડ,હ) –
- લાભ પ્રાપ્તિ થઈ શકે
- નાણાંરોકાણથી લાભ
- પ્રવાસ થાય
- મન વધુ તર્કવાળું થાય
* સિંહ (મ,ટ) –
- માતાનું આરોગ્ય જાળવવું
- વાહન ચલાવતા સાવધાન
- ઘરમાં ધ્યાન આપવું પડે
- સંધ્યા સમયે વાદવિવાદથી ચેતવું
* કન્યા (પ,ઠ,ણ) –
- અચાનક નવું કાર્ય થાય
- પરિવર્તનનો દિવસ કહી શકાય
- જીવનસાથી સાથે વિવાદ ટાળવો
- શાંતિથી દિવસ વિતાવવો
* તુલા (ર,ત) –
- વેપારમાં મંદિ જણાય
- કફ-શરદીથી સાચવજો
- નવી નોકરી મળી શકે
- મોડી સાંજે લાભ મળી શકે
* વૃશ્ચિક (ન,ય) –
- જીવનસાથીથી લાભ
- જમીન-મકાનથી લાભ
- ટ્રાન્સપોર્ટરોને સરળતા રહે
- મિશ્ર દિવસ વીતે
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- અચાનક ધનલાભ થાય
- આરોગ્ય જાળવજો
- કોઈપણ પ્રકારના વાઈરસ જોખમથી બચવું
- ધન પ્રાપ્તિ થઈ શકે છે
* મકર (ખ,જ) –
- સંતાન સાથે મતભેદ રહે
- વૈચારિક ચર્ચા થાય
- શાંતિ જળવાશે
- નાના ભાઈ-બહેનથી લાભ
* કુંભ (ગ,શ,સ,ષ) –
- નોકરીમાં ખૂબ આનંદ આવે
- ઘરમાં લાગણી દુભાય
- પિતાતુલ્ય વ્યક્તિનું આરોગ્ય જાળવવું
- વેપારીમિત્રોને લાભ
* મિન (દ,ચ,ઝ,થ) –
- સંતાનનો પ્રવાસ થાય
- મનના વિચારોની ગતિ વધુ પ્રબળ બને
- બપોર પછી શાંતિ જણાશે
- ધનલાભ પણ થાય
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ઓમ્ હ્રીં ગં હ્રીં મહાગણપતયે સ્વાહા – આ મંત્રનો જાપ કરવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…